ભારતની ભૂગોળ (Geography of India)
કયા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે ?

મકરવૃત
90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ
કર્કવૃત
વિષુવવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે ?

સાતપૂડિયા મધમાખી
ડમ્મર મધમાખી
ભમરીયા મધમાખી
ભૂગા મધમાખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP