ભારતની ભૂગોળ (Geography of India)
કયા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે ?

કર્કવૃત
90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ
મકરવૃત
વિષુવવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
તળાવો દ્વારા સિંચાઈનો વિસ્તાર (કુલ સિંચિત વિસ્તારની સરખામણીએ) નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં વધુ છે ?

આંધ્ર પ્રદેશ
કેરળ
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં કયા રાજ્યમાં ડેન્સીટી ઓફ પોપ્યુલેશન (Density of population) સૌથી ઓછી છે ?

મેઘાલય
અરુણાચલ પ્રદેશ
મિઝોરમ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ગંગા નદી પર 9.8 કિ.મી.નો લાંબો પુલ બાંધવા માટે કોની વચ્ચે કરાર થયા છે ?

ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ભારત સરકાર
ધી વર્લ્ડ બેંક અને ભારત સરકાર
ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ઉત્તરપ્રદેશ સરકાર
ધી ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ અને ભારત સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP