ભારતની ભૂગોળ (Geography of India)
આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ?

કેરળ
રાજસ્થાન
મણિપુર
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ગંગા નદી તેનું નામ સંગમ બાદ ધારણ કરે છે

દેવપ્રયાગ પાસે પીંડર નદી અને અલકનંદા નદી
કરણપ્રયાગ પાસે મંદાકિનીનદી અને ભગીરથી નદી
દેવપ્રયાગ પાસે ભગીરથીનદી અને અલકનંદા નદી
દેવપ્રયાગ પાસે ભીલંગાના નદી અને ભગીરથી નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP