ભારતની ભૂગોળ (Geography of India)
નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે ?

સરદાર સરોવર યોજના
રામસાગર યોજના
વેનગંગા યોજના
નર્મદાસાગર યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
તાજેતરમાં ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયમાં કૃષિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, તે સંગ્રહાલય ક્યાં આવેલ છે ?

રાયપુર, છત્તીસગઢ
રતલામ, મધ્યપ્રદેશ
રાયબરેલી, ઉત્તરપ્રદેશ
જુનાગઢ, ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP