ભારતની ભૂગોળ (Geography of India)
પરિવર્તન ખેતી / વાવેતર પરિવર્તન (Slash and burn agriculture) કયા રાજ્યમાં નોંધપાત્ર છે ?

હિમાચલ પ્રદેશ
ઝારખંડ
કર્ણાટક
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આંદામાન નિકોબાર ટાપુ સમૂહની રાજધાની પોર્ટબ્લેર કયા ટાપુ પર આવેલી છે ?

ઉત્તર આંદામાન
મધ્ય આંદામાન
દક્ષિણ આંદામાન
લઘુ આંદામાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ?

તમિલનાડુ
રાજસ્થાન
કેરળ
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચે દર્શાવેલ પાક અને તે ઉત્પાદન કરતા રાજ્યોના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ?

લાલ મરચાં - આંધ્રપ્રદેશ
કુદરતી રબ્બર - કેરલા
કેસર - જમ્મુ કાશ્મીર
આદુ - સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે ?

જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે
સમુદ્રનાં પ્રવાહોને કારણે
જમીનનાં દબાણને કારણે
ચંદ્રના આકર્ષણના કારણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP