ભારતની ભૂગોળ (Geography of India)
2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ?

582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આંદામાન નિકોબાર ટાપુ સમૂહની રાજધાની પોર્ટબ્લેર કયા ટાપુ પર આવેલી છે ?

મધ્ય આંદામાન
લઘુ આંદામાન
દક્ષિણ આંદામાન
ઉત્તર આંદામાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સેન્ટ્રલ લેપ્રસી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ?

ચેંગાલપટ્ટુ
દિલ્હી
હૈદરાબાદ
કલકત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ?

કર્ણાટક
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP