ભારતની ભૂગોળ (Geography of India)
કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?

નર્મદા-તાપી
ક્રિષ્ના-ગોદાવરી
ગંગા-યમુના
ગંગા-સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
પશ્ચિમ બંગાળ અને અસમમાં ઉનાળા દરમિયાન 'ગાજવીજને તોફાન' થકી કેટલોક વરસાદ પડે છે જેને શું કહેવાય છે ?

વસંત ઋતુનો તોફાની વરસાદ
આમ્રવૃષ્ટિ
બ્લોસમ શાવર્સ
ચેરી શાવર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP