ભારતની ભૂગોળ (Geography of India)
નામફાડા રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે ?

યાયાવર પક્ષીઓ
સફેદ હાથી
ઉડતી ખિસકોલી
સફેદ વાઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સિંધુ જળ સમજૂતી (Indus Water Treaty) હેઠળ ભારત ___ નદીઓ પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે.
1. ચિનાબ
2. રાવિ
3. બિયાસ
4. સિંધુ
5. સતલજ
6. જેલમ

ફક્ત 1,2 અને 3
ફક્ત 2,3 અને 5
ફક્ત 1,2 અને 6
ફક્ત 1,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP