ભારતનો ઈતિહાસ (History of India) "ધારવાડ સમય" કોને કહે છે ? પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેલેસ્લીની સહાયકારી યોજના નીચેના પૈકી કયા રાજ્ય શાસકે સ્વીકારેલ ન હતી ? હોલકર કર્ણાટક મૈસુર ગાયકવાડ હોલકર કર્ણાટક મૈસુર ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કયા શહેરમાં થયો હતો ? પુરી કટક ભુવનેશ્વર કોલકાતા પુરી કટક ભુવનેશ્વર કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ? રાજા રામમોહનરાય ભોળાનાથ દિવેટીયા ગાંધીજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ભોળાનાથ દિવેટીયા ગાંધીજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. કન્નડ સંસ્કૃત તમિલ તેલુગુ કન્નડ સંસ્કૃત તમિલ તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP