ભારતનો ઈતિહાસ (History of India) "ધારવાડ સમય" કોને કહે છે ? ટર્શયરી યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતના વાઈસરોય કોણ હતા ? લોર્ડ ડફરીન લોર્ડ કેનિંગ લોર્ડ એલ્જીન લોર્ડ મેયો લોર્ડ ડફરીન લોર્ડ કેનિંગ લોર્ડ એલ્જીન લોર્ડ મેયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ? નવેમ્બર, 1932 ડિસેમ્બર, 1932 નવેમ્બર, 1931 સપ્ટેમ્બર, 1931 નવેમ્બર, 1932 ડિસેમ્બર, 1932 નવેમ્બર, 1931 સપ્ટેમ્બર, 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? ભગવાન બુદ્ધના આઠ શિષ્યો બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આર્ય અષ્ટાંગીક માર્ગ આપેલ પૈકી એક પણ નહીં ભગવાન બુદ્ધના આઠ શિષ્યો બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આર્ય અષ્ટાંગીક માર્ગ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ? યંગ ઈન્ડિયા વોઈસ ઓફ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન હરિજન યંગ ઈન્ડિયા વોઈસ ઓફ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન હરિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વાંડીવાંશની લડાઈ, 1760 (Wandiwash)માં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર કોણ હતો ? કાઉન્ટ ડી લેલી જનરલ આયર કૂફ સર જ્હોન લોરેન્સ એડમિરલ વોટસન કાઉન્ટ ડી લેલી જનરલ આયર કૂફ સર જ્હોન લોરેન્સ એડમિરલ વોટસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP