Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનો ઈતિહાસ (History of India)
કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ?

આપેલ પૈકી એક પણ નહીં
આગાખાન મહેલ
આલ્ફ્રેડ પાર્ક
આગાખાન પાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ-1858ના પ્રારંભ સમયે બ્રિટનમાં સર્વોચ્ચ સંસ્થા કોણ હતું ?

બ્રિટિશ સરકાર
રાણી વિક્ટોરિયા
આપેલ પૈકી એક પણ નહીં
બ્રિટિશ સાંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
___ ત્રણેય પાષાણયુગની સાક્ષી છે.

ચંબલ નદીની ખીણ
સતલજ નદીની ખીણ
નર્મદા નદીની ખીણ
ગોદાવરી નદીની ખીણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP