ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃત મહાકાવ્ય 'મેઘદૂત'ના સર્જકનું નામ જણાવો. ભર્તુહરિ પાણિની ભવભૂતિ કવિ કાલિદાસ ભર્તુહરિ પાણિની ભવભૂતિ કવિ કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ? બી.એસ.મીન્હાસ પી.ડી. ઓઝા એમ.એલ. દાંતવાલા દાદાભાઈ નવરોજી બી.એસ.મીન્હાસ પી.ડી. ઓઝા એમ.એલ. દાંતવાલા દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ? ઈ.સ. 1911 ઈ.સ. 1901 ઈ.સ. 1915 ઈ.સ. 1895 ઈ.સ. 1911 ઈ.સ. 1901 ઈ.સ. 1915 ઈ.સ. 1895 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? પરાશર કૌટિલ્ય મનુ બૃહસ્પતિ પરાશર કૌટિલ્ય મનુ બૃહસ્પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.1) બીજી ગોળમેજી પરિષદ 2) ચૌરીચૌરાનો બનાવ 3) દાંડીકૂચ 4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ 2, 1, 4 અને 3 1, 2, 4 અને 3 3, 1, 4 અને 2 4, 2, 3 અને 1 2, 1, 4 અને 3 1, 2, 4 અને 3 3, 1, 4 અને 2 4, 2, 3 અને 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી ક્યું સ્થળ અશોક સ્તંભ સાથે જોડાયેલું છે ? ખજૂરાહો છત્રી માંડુ સાંચી ખજૂરાહો છત્રી માંડુ સાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP