ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃત મહાકાવ્ય 'મેઘદૂત'ના સર્જકનું નામ જણાવો. ભવભૂતિ કવિ કાલિદાસ ભર્તુહરિ પાણિની ભવભૂતિ કવિ કાલિદાસ ભર્તુહરિ પાણિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમદાવાદ મિલ મજૂર હડતાલમાં ગાંધીજીના અનશન બાદ મિલ માલિકોએ કેટલા ટકા બોનસ આપવાનો સ્વીકાર કર્યો હતો ? 35 ટકા 30 ટકા 20 ટકા 25 ટકા 35 ટકા 30 ટકા 20 ટકા 25 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે દ્રોણાચાર્ય પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1985 વર્ષ 1972 વર્ષ 1995 વર્ષ 1961 વર્ષ 1985 વર્ષ 1972 વર્ષ 1995 વર્ષ 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ માંડુક્ય ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘હોકીના જાદુગર’ તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદનો જન્મ કયાં થયો હતો ? મુંબઈ ભોપાલ અલાહાબાદ પટના મુંબઈ ભોપાલ અલાહાબાદ પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંડળ કોના સમય દરમિયાન અમલી હતું ? ગુપ્ત સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય ચોલ સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય ચોલ સામ્રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP