ભારતનો ઈતિહાસ (History of India)
કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સૌપ્રથમ ટપાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી ?

કોર્નવોલિસ
ડેલહાઉસી
વિલિયમ બેન્ટિક
રિપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ?

ઈ.સ. 1895
ઈ.સ. 1901
ઈ.સ. 1915
ઈ.સ. 1911

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ?

ચંદોગ્યા ઉપનિષદ
ઋગ્વેદ
અથર્વવેદ
મુંડક ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP