ભારતનો ઈતિહાસ (History of India) 'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ? સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય વીર ભગતસિંહ સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય વીર ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ? પુલકેશી બીજો વિક્રમાદિત્ય બીજો પુલકેશી પહેલો યજનવર્મન પુલકેશી બીજો વિક્રમાદિત્ય બીજો પુલકેશી પહેલો યજનવર્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? ડાયર કમિશન હંટર કમિશન રોલેટ કમિશન વાયલી કમિશન ડાયર કમિશન હંટર કમિશન રોલેટ કમિશન વાયલી કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ? ડચ (વલંદાઓ) બ્રિટિશ (અંગ્રેજ) ડેનિશ (ડેન્માર્કની) પોર્ટુગીઝ (ફિરંગી) ડચ (વલંદાઓ) બ્રિટિશ (અંગ્રેજ) ડેનિશ (ડેન્માર્કની) પોર્ટુગીઝ (ફિરંગી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત ક્યા દેશ સાથે સિયામ ભારત વાયુસેના અભ્યાસનું આયોજન કરે છે ? શ્રીલંકા થાઇલેંડ ચીન સિંગાપુર શ્રીલંકા થાઇલેંડ ચીન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા ઔરંગઝેબ - લાલ કિલ્લો જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા ઔરંગઝેબ - લાલ કિલ્લો જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP