Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનો ઈતિહાસ (History of India)
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

ચરક
સુશ્રુત
વરાહમિહિર
ભાસ્કરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ?

ચંદ્રગુપ્ત -2
સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત મૌર્ય
અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

બહાદુરશાહ ઝફર - દિલ્હી
વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી
કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ
નાનાસાહેબ - કાનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ?

સૂર્યસેન
સુભાષચંદ્ર બોઝ
ગોપાલકૃષ્ણ ગોખલે
ચંદ્રશેખર આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ?

બાગાયત વિદ્યા
તબીબી શાખાની યુનાની પદ્ધતિ
જ્યોતિષશાસ્ત્ર
ગણિત શાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ?

એક સ્થળેથી બીજા સ્થળે જવું
ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી
ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ
ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP