ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. સુશ્રુત વરાહમિહિર ચરક ભાસ્કરાચાર્ય સુશ્રુત વરાહમિહિર ચરક ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામચરિતમાનસના લેખક કોણ છે ? કબીર કાલિદાસ રવિદાસ તુલસીદાસ કબીર કાલિદાસ રવિદાસ તુલસીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'શક સંવત'ની શરૂઆત કયા ભારતીય મહિનાથી થાય ? કારતક માગશર ચૈત્ર વૈશાખ કારતક માગશર ચૈત્ર વૈશાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ફતેહપુર સિક્રી નગરની સ્થાપના કોણે કરી હતી ? ઔરંગઝેબ શાહજહાં જહાંગીર અકબર ઔરંગઝેબ શાહજહાં જહાંગીર અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ કયા પુરાતત્વ સ્થળેથી પાષણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ? આમરી કોટદિજી કાલીબંગન મહેરગઢ આમરી કોટદિજી કાલીબંગન મહેરગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે : બૌદ્ધ ધર્મગ્રંથ હિન્દુ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ હિન્દુ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP