ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. સુશ્રુત ભાસ્કરાચાર્ય ચરક વરાહમિહિર સુશ્રુત ભાસ્કરાચાર્ય ચરક વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ? રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી અમૃતલાલ ઠક્કર જ્યોતિબા ફૂલે રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી અમૃતલાલ ઠક્કર જ્યોતિબા ફૂલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો ? કુતુબુદ્દીન ઐબક મલેક કાફુર ગ્યાસુદ્દીન ખલજી બખ્તિયાર ખલજી કુતુબુદ્દીન ઐબક મલેક કાફુર ગ્યાસુદ્દીન ખલજી બખ્તિયાર ખલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સ્પીડ પોસ્ટ સેવા કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી ? ઈ.સ. 1976થી ઈ.સ. 1966થી ઈ.સ.1996થી ઈ.સ. 1986થી ઈ.સ. 1976થી ઈ.સ. 1966થી ઈ.સ.1996થી ઈ.સ. 1986થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાંઓ પૈકી કયું જોડકું સાચું નથી ? લોથલ - ભોગાવો હરપ્પા - રાવી રોજડી - નર્મદા મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ લોથલ - ભોગાવો હરપ્પા - રાવી રોજડી - નર્મદા મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના ગ્રંથોને કાલાનુક્રમિક ગોઠવો. 1) પાણિનીનું અષ્ટાધ્યાયી 2) પતંજલિનું મહાભાષ્ય 3) વામન અને જ્યાદિત્યનું કશિકા 4) કાત્યાયનનું વર્તિકા 1, 2, 3, 4 1, 3, 4, 2 1, 4, 2, 3 1, 3, 2, 4 1, 2, 3, 4 1, 3, 4, 2 1, 4, 2, 3 1, 3, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP