ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. સુશ્રુત ભાસ્કરાચાર્ય વરાહમિહિર ચરક સુશ્રુત ભાસ્કરાચાર્ય વરાહમિહિર ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ? બાબર તથા હેમૂ વચ્ચે રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે બાબર તથા હેમૂ વચ્ચે રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ? મહાવીર સ્વામી નેમિનાથ આદિનાથ (ઋષભદેવ) શાંતિનાથ મહાવીર સ્વામી નેમિનાથ આદિનાથ (ઋષભદેવ) શાંતિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પ્રથમ પ્રિન્ટીંગ પ્રેસની ઈ.સ.1556 માં કયા સ્થળે શરૂઆત કરવામાં આવી હતી ? ગોવા મુંબઈ કલકત્તા કોચીન ગોવા મુંબઈ કલકત્તા કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ? પંડિત ગુરુદત્ત કેશવચંદ્ર સેન દેવેન્દ્રનાથ ટાગોર રાજા રામમોહનરાય પંડિત ગુરુદત્ત કેશવચંદ્ર સેન દેવેન્દ્રનાથ ટાગોર રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-3, b-4, c-1, d-2 a-3, b-2, c-1, d-4 a-2, b-1, c-4, d-3 a-1, b-4, c-3, d-2 a-3, b-4, c-1, d-2 a-3, b-2, c-1, d-4 a-2, b-1, c-4, d-3 a-1, b-4, c-3, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP