ભારતનો ઈતિહાસ (History of India) ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ? પૃથ્વીરાજ ચૌહાણ ગાયકવાડ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મહારાણા પ્રતાપ પૃથ્વીરાજ ચૌહાણ ગાયકવાડ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મહારાણા પ્રતાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ ઔરંગઝેબ - લાલ કિલ્લો અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ ઔરંગઝેબ - લાલ કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ? કેશવચંદ્ર સેન રાજા રામમોહનરાય પંડિત ગુરુદત્ત દેવેન્દ્રનાથ ટાગોર કેશવચંદ્ર સેન રાજા રામમોહનરાય પંડિત ગુરુદત્ત દેવેન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ___ ત્રણેય પાષાણયુગની સાક્ષી છે. નર્મદા નદીની ખીણ સતલજ નદીની ખીણ ચંબલ નદીની ખીણ ગોદાવરી નદીની ખીણ નર્મદા નદીની ખીણ સતલજ નદીની ખીણ ચંબલ નદીની ખીણ ગોદાવરી નદીની ખીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? એમ.એચ. મેરીગોવડા વિશ્વનાથ ધનદેવ હરીશ અગ્રવાલ એસ.પી. ગૌતમ એમ.એચ. મેરીગોવડા વિશ્વનાથ ધનદેવ હરીશ અગ્રવાલ એસ.પી. ગૌતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગમ સાહિત્ય મોટા ભાગે કઈ ભાષામાં રચાયું હતું ? તેલુગુ કન્નડ તમિલ મલયાલમ તેલુગુ કન્નડ તમિલ મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP