ભારતનો ઈતિહાસ (History of India)
ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

ચેમ્સફર્ડ
નિક્સન
ડેલહાઉસી
લોર્ડ માઉન્ટબેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ધારવાડ સમય" કોને કહે છે ?

આર્કિયન યુગના અંત ભાગને
પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને
જુરાસિક યુગના અંત ભાગને
ટર્શયરી યુગના અંત ભાગને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
એશિયાનો સૌથી મોટા માનવ સર્જિત તળાવ પૈકી એક હોવાની વિશિષ્ટતા ધરાવતું ગોવિંદ વલ્લભ પંત સાગર કઈ પરિયોજનાનો હિસ્સો છે ?

રિહન્દ નદી
દામોદર ઘાટી પરિયોજના
ચંબલ પરિયોજના
તેહરી બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ?

રામાયણનો
રાજતરંગિણીનો
મહાભારતનો
અથર્વવેદનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ?

રાજેન્દ્ર ચોલા -I
અધિરાજેન્દ્ર ચોલા
રાજાધિરાજ ચોલા
રાજારાજા ચોલા -I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP