ભારતનો ઈતિહાસ (History of India)
ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

નિક્સન
ચેમ્સફર્ડ
લોર્ડ માઉન્ટબેટન
ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ?

ફીરૂઝ તુઘલક
મુહમ્મદ-બીન તુઘલક
અલાઉદ્દીન ખીલજી
ગ્યાસુદ્દીન તુઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
___ ત્રણેય પાષાણયુગની સાક્ષી છે.

નર્મદા નદીની ખીણ
ગોદાવરી નદીની ખીણ
સતલજ નદીની ખીણ
ચંબલ નદીની ખીણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ?

અકબર
શાહજહાં
હુમાયુ
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ ?

ડેલહાઉસી
વિલિયમ બેન્ટિક
વોરન હેસ્ટિંગ્સ
વેલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP