ભારતનો ઈતિહાસ (History of India) 'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? સુભાષચંદ્ર બોઝ ગાંધીજી જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી સુભાષચંદ્ર બોઝ ગાંધીજી જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગિરાસદારી' પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 1948 1950 1949 1951 1948 1950 1949 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી શાસન દરમિયાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાઇસરૉયના સમયમાં કરવામાં આવી ? લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ લિટન લોર્ડ કેનિંગ લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ લિટન લોર્ડ કેનિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ? રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે બાબર તથા હેમૂ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે બાબર તથા હેમૂ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ? ખગોળશાસ્ત્રી ગણિતશાસ્ત્રી કવિ વ્યાકરણશાસ્ત્રી ખગોળશાસ્ત્રી ગણિતશાસ્ત્રી કવિ વ્યાકરણશાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ? જેલનું સંચાલન ન્યાયિક કાર્યો વેરો ઉઘરાવવો કાયદા અને વ્યવસ્થાની જાળવણી જેલનું સંચાલન ન્યાયિક કાર્યો વેરો ઉઘરાવવો કાયદા અને વ્યવસ્થાની જાળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP