ભારતનો ઈતિહાસ (History of India) 'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? ઇન્દિરા ગાંધી ગાંધીજી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી ગાંધીજી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું ? રાજકોટ અમદાવાદ સુરત હરીપુરા રાજકોટ અમદાવાદ સુરત હરીપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વાઈસરોયના સમયમાં કેબિનેટ મિશન ભારત આવ્યું હતું ? લોર્ડ વેવેલ લોર્ડ ઈરવિન લોર્ડ લિનલિથગો લોર્ડ વેલિંગ્ટન લોર્ડ વેવેલ લોર્ડ ઈરવિન લોર્ડ લિનલિથગો લોર્ડ વેલિંગ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ? વિજયનગર રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ? લોર્ડ મેકોલે સર જહોન સાઈમન લોર્ડ કેનિંગ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ મેકોલે સર જહોન સાઈમન લોર્ડ કેનિંગ લોર્ડ કોર્નવોલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ? પુરુશાપુરા અને મથુરા મથુરા અને સારનાથ સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને પાટલીપુત્ર પુરુશાપુરા અને મથુરા મથુરા અને સારનાથ સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને પાટલીપુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP