ભારતનો ઈતિહાસ (History of India) 'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ઇન્દિરા ગાંધી જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માનવ સંસ્કૃતિના ઈતિહાસનો આરંભ કયા યુગમાં થયો ? નૂતન પાષાણ યુગ પ્રાચીન પાષાણ યુગ લોહ યુગ તામ્રકાસ્ય યુગ નૂતન પાષાણ યુગ પ્રાચીન પાષાણ યુગ લોહ યુગ તામ્રકાસ્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ? બાળ ગંગાધર તિલક ચિત્તરંજનદાસ ચંદ્રશેખર આઝાદ સી.એફ. એન્ડ્રુઝ બાળ ગંગાધર તિલક ચિત્તરંજનદાસ ચંદ્રશેખર આઝાદ સી.એફ. એન્ડ્રુઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો. નાગેન્દ્ર મહેન્દ્ર નરેન્દ્ર ગજેન્દ્ર નાગેન્દ્ર મહેન્દ્ર નરેન્દ્ર ગજેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વૈદિક સમયનાં સાહિત્યમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ છે ? સિંધુ નર્મદા ગંગા સરસ્વતી સિંધુ નર્મદા ગંગા સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'રાશ્ત ગોફ્તર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું ? કે. આર. કામા ભીખાઈજી કામા દાદાભાઈ નવરોજી બહેરામજી મલબારી કે. આર. કામા ભીખાઈજી કામા દાદાભાઈ નવરોજી બહેરામજી મલબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP