ભારતનો ઈતિહાસ (History of India) કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ? જલંધર મઠ સ્થાનવિશ્વર મઠ મહાબોધિ મઠ સારનાથ મઠ જલંધર મઠ સ્થાનવિશ્વર મઠ મહાબોધિ મઠ સારનાથ મઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ સાવરકર વાસુદેવ બળવંત ફડકે ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ સાવરકર વાસુદેવ બળવંત ફડકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? શાહજહાં અકબર હુમાયુ બાબર શાહજહાં અકબર હુમાયુ બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત ક્યા દેશની નૌસેના સાથે SLINEX યુદ્ધાભ્યાસનું આયોજન કરે છે ? શ્રીલંકા સાઉદી અરેબિયા નેપાળ સિંગાપુર શ્રીલંકા સાઉદી અરેબિયા નેપાળ સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હરપ્પન સમયની મુદ્રાઓ શામાંથી બનાવેલ હતી ? લોખંડ તાંબુ ટેરાકોટા સીસું લોખંડ તાંબુ ટેરાકોટા સીસું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વાઈસરોયના સમયમાં કેબિનેટ મિશન ભારત આવ્યું હતું ? લોર્ડ વેલિંગ્ટન લોર્ડ લિનલિથગો લોર્ડ વેવેલ લોર્ડ ઈરવિન લોર્ડ વેલિંગ્ટન લોર્ડ લિનલિથગો લોર્ડ વેવેલ લોર્ડ ઈરવિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP