ભારતનો ઈતિહાસ (History of India)
કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ?

જલંધર મઠ
મહાબોધિ મઠ
સારનાથ મઠ
સ્થાનવિશ્વર મઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ?

બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે
બાબર તથા હેમૂ વચ્ચે
અકબર તથા હેમૂ વચ્ચે
રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ?

ચાર્ટર એક્ટ, 1813
રેગ્યુલેટિંગ એક્ટ, 1773
પિટ્સ ઈન્ડિયા એકટ, 1784
ચાર્ટર એક્ટ, 1853

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યોગ્ય જોડકા જોડો.
P) બ્રહ્મો સમાજ
Q) આર્ય સમાજ
R) વહાબી આંદોલન
S) પંચમહાલ ભીલ સેવા મંડળ
1) દયાનંદ સરસ્વતી
2) ઠક્કરબાપા
3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા
4) રાજા રામમોહનરાય

P-2, Q-3, R-1, S-4
P-4, Q-1, R-2, S-3
P-3, Q-2, R-4, S-1
P-4, Q-1, R-3, S-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિક્રમ સંવત 1648માં ગુજરાતમાં ભૂચર મોરીના મેદાનમાં પ્રસિધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ થયું હતું ___ ભૂચર મોરીનું આ મેદાન કયાં આવેલું છે ?

જામજોધપુર
વ્યારા
વઢવાણ
ધ્રોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP