ભારતનો ઈતિહાસ (History of India) કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ? સ્થાનવિશ્વર મઠ જલંધર મઠ સારનાથ મઠ મહાબોધિ મઠ સ્થાનવિશ્વર મઠ જલંધર મઠ સારનાથ મઠ મહાબોધિ મઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સલ્તનતના સિક્કાઓ - જીતાલ, શાસગની અને ટાંકા અનુક્રમે શાના બનેલા હતા ? તાંબુ, ચાંદી, ચાંદી સોનુ, કોપર, સીસું તાંબુ, ચાંદી, સોના ચાંદી, સોનુ, ચાંદી તાંબુ, ચાંદી, ચાંદી સોનુ, કોપર, સીસું તાંબુ, ચાંદી, સોના ચાંદી, સોનુ, ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માટીકામ અને તેના ઉદ્ભવસ્થાન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. સુરઈ - પશ્ચિમ બંગાળ ખુરજા – ઓડિશા બ્લુ - વલસાડ બ્લેક - આઝમગઢ સુરઈ - પશ્ચિમ બંગાળ ખુરજા – ઓડિશા બ્લુ - વલસાડ બ્લેક - આઝમગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ? મલયાલમ - તેલુગુ તામિલ - મલયાલમ સંસ્કૃત - તામિલ તેલુગુ - સંસ્કૃત મલયાલમ - તેલુગુ તામિલ - મલયાલમ સંસ્કૃત - તામિલ તેલુગુ - સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વીર સાવરકર દ્વારા સ્થાપિત 'મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાય ? અભિનવ ભારત રાષ્ટ્રીય ભારત આધુનિક ભારત આપણું ભારત અભિનવ ભારત રાષ્ટ્રીય ભારત આધુનિક ભારત આપણું ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? મનુ કૌટિલ્ય બૃહસ્પતિ પરાશર મનુ કૌટિલ્ય બૃહસ્પતિ પરાશર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP