ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું જૈન લખાણ નથી ? કલ્પસૂત્ર વિશુદ્ધીમાગા સૂત્રક્રીતંગ આચારાંગ સૂત્ર કલ્પસૂત્ર વિશુદ્ધીમાગા સૂત્રક્રીતંગ આચારાંગ સૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? સ્વામી શ્રદ્ધાનંદ દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે લાલા હંસરાજ સ્વામી શ્રદ્ધાનંદ દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે લાલા હંસરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિદેશી મુસાફરોની કાલક્રમાનુસાર ગોઠવણી કરો.1) યીજીંગ 2) સુંગયુન 3) હ્યુ એન સંગ 4) ફાહિયાન 3, 4, 2, 1 1, 3, 2, 4 4, 2, 3, 1 3, 1, 2, 4 3, 4, 2, 1 1, 3, 2, 4 4, 2, 3, 1 3, 1, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા ? ઈક્તાદાર ટંકા શાહના ખુસરૌ ઈક્તાદાર ટંકા શાહના ખુસરૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ? અથવર્વેદ યજુર્વેદ માંડુક્ય ઉપનિષદ સતપથ બ્રાહ્મણ અથવર્વેદ યજુર્વેદ માંડુક્ય ઉપનિષદ સતપથ બ્રાહ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય) માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી ? સંઘ ભિક્ષુ બુદ્ધ ધર્મ સંઘ ભિક્ષુ બુદ્ધ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP