ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અંગને રાજ્યના સાત અંગો (સપ્તાંગ) તરીકે ગણવામાં આવતું નથી ? કિલ્લો કરવેરા તિજોરી મિત્ર કિલ્લો કરવેરા તિજોરી મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? ચંદોગ્યા ઉપનિષદ મુંડક ઉપનિષદ ઋગ્વેદ અથર્વવેદ ચંદોગ્યા ઉપનિષદ મુંડક ઉપનિષદ ઋગ્વેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ? 1) સરદાર વલ્લભભાઈ પટેલ2) શ્રી વી. પી. મેનન3) શ્રી જવાહરલાલ નેહરુ 4) લાલા લજપતરાય 1 અને 2 3 અને 4 4 અને 1 2 અને 3 1 અને 2 3 અને 4 4 અને 1 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 25 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ? વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ચોલા કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ચોલા કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને તેનું પોતાનું નાણું દાખલ કરવાનો હક આપ્યો હતો ? ઈ.સ. 1700 ઈ.સ. 1669 ઈ.સ. 1683 ઈ.સ. 1677 ઈ.સ. 1700 ઈ.સ. 1669 ઈ.સ. 1683 ઈ.સ. 1677 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP