ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અંગને રાજ્યના સાત અંગો (સપ્તાંગ) તરીકે ગણવામાં આવતું નથી ? કિલ્લો કરવેરા મિત્ર તિજોરી કિલ્લો કરવેરા મિત્ર તિજોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ? જહાંદરશાહ બહાદુરશાહ-પ્રથમ ફર્રુખશિયર મુહમ્મદ શાહ જહાંદરશાહ બહાદુરશાહ-પ્રથમ ફર્રુખશિયર મુહમ્મદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1893માં ઈલ્બર્ટ બિલ વિવાદ સમયે ભારતના વાઇસરોય કોણ હતા ? લોર્ડ ડફરિન લોર્ડ લિટન લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ ડફરિન લોર્ડ લિટન લોર્ડ રિપન લોર્ડ મેયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો મેહરગઢનો કિલ્લો : રાવ જોધા ચાર મિનાર : અક્બર કુતુબમીનાર : કુતુબુદીન ઐબક સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો મેહરગઢનો કિલ્લો : રાવ જોધા ચાર મિનાર : અક્બર કુતુબમીનાર : કુતુબુદીન ઐબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય વંશના કયા રાજા "પ્રિયદર્શી" રાજા તરીકે જાણીતાં છે ? ચંદ્રગુપ્ત બિંદુસાર બિંબિસાર અશોક ચંદ્રગુપ્ત બિંદુસાર બિંબિસાર અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? બાબર શાહજહાં હુમાયુ અકબર બાબર શાહજહાં હુમાયુ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP