ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અંગને રાજ્યના સાત અંગો (સપ્તાંગ) તરીકે ગણવામાં આવતું નથી ? મિત્ર કરવેરા કિલ્લો તિજોરી મિત્ર કરવેરા કિલ્લો તિજોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ? લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વેલેસ્લી લોર્ડ ડફરિન લોર્ડ હેસ્ટિંગ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વેલેસ્લી લોર્ડ ડફરિન લોર્ડ હેસ્ટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો ? અમીર ખુશરો ઈબ્ન-બતુતા બરાની ઈસામી અમીર ખુશરો ઈબ્ન-બતુતા બરાની ઈસામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુધ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો ? પાલી આપેલ પૈકી કોઈ પણ નહીં અર્ધમાગધી હિન્દી પાલી આપેલ પૈકી કોઈ પણ નહીં અર્ધમાગધી હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ? એકાત્મની હયાતી સ્યદવદા પુનઃ જન્મ કર્મ એકાત્મની હયાતી સ્યદવદા પુનઃ જન્મ કર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP