ભારતનો ઈતિહાસ (History of India) ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી ? 1931 1932 1935 1930 1931 1932 1935 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તાંજાવુર, તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો. મહિસાસુર મર્દિની બુદ્ધ નટરાજ તીર્થકર મહિસાસુર મર્દિની બુદ્ધ નટરાજ તીર્થકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો. મહેન્દ્ર ગજેન્દ્ર નરેન્દ્ર નાગેન્દ્ર મહેન્દ્ર ગજેન્દ્ર નરેન્દ્ર નાગેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા ? એ. ઓ. હ્યુમ આનંદ મોહન બોઝ વિલિયમ એડમ ડબલ્યુ.સી.બેનરજી એ. ઓ. હ્યુમ આનંદ મોહન બોઝ વિલિયમ એડમ ડબલ્યુ.સી.બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? મેડમ ભીખાઈજી કામા શ્યામજીકૃષ્ણ વર્મા વીર સાવરકર રાણા સરદારસિંહ મેડમ ભીખાઈજી કામા શ્યામજીકૃષ્ણ વર્મા વીર સાવરકર રાણા સરદારસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ? ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત -2 ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP