ભારતનો ઈતિહાસ (History of India) ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી ? 1932 1935 1931 1930 1932 1935 1931 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાનું કારણ પીડાનો અંત પીડાનું અસ્તિત્વ પીડાના અંત માટેનો પથ પીડાનું કારણ પીડાનો અંત પીડાનું અસ્તિત્વ પીડાના અંત માટેનો પથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? રોલેટ કમિશન હંટર કમિશન ડાયર કમિશન વાયલી કમિશન રોલેટ કમિશન હંટર કમિશન ડાયર કમિશન વાયલી કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચોલ મંદિરોમાં મોટાભાગે દેવ ___ હોય છે. શિવ વિષ્ણુ કૃષ્ણ બ્રહ્મા શિવ વિષ્ણુ કૃષ્ણ બ્રહ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતે મળેલ 33મા વાર્ષિક અધિવેશનમાં પ્રમુખ તરીકે પ્રથમ મહિલા નીચેના પૈકી કોણ હતા ? રાજકુમારી અમૃતકૌર સરોજિની નાયડુ શ્રીમતી નલ્લીસેન ગુપ્તા શ્રીમતી એની બેસન્ટ રાજકુમારી અમૃતકૌર સરોજિની નાયડુ શ્રીમતી નલ્લીસેન ગુપ્તા શ્રીમતી એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ? દાદાભાઈ નવરોજી સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP