ભારતનો ઈતિહાસ (History of India)
વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ?

સૈયદ અહમદ બરેલવી
મૌલાના આઝાદ
ખાન અબ્દુલ ગફારખાન
લિયાકત અલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ?

રાજાધિરાજ ચોલા
રાજેન્દ્ર ચોલા -I
અધિરાજેન્દ્ર ચોલા
રાજારાજા ચોલા -I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ?

ડૉ.રાજેન્દ્રપ્રસાદ
ગાંધીજી
જવાહરલાલ નેહરુ
જે.બી કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP