ભારતનો ઈતિહાસ (History of India)
તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ?

પુરંદરની સંધિ
શ્રી રંગપટ્ટનમની સંધિ
મદ્રાસની સંધિ
મેંગ્લોરની સંધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ?

કાલિદાસ
રાજશેખર
હરિષેણ
ચંદ બારોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ?

વિજયાલક્ષ્મી પંડિત
વિનોબા ભાવે
વલ્લભભાઈ પટેલ
વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP