ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરુપણ કરવામાં આવેલ ?

અભિધમ્મ-પિટ્ટીકા
સુત્રપિટ્ટીકા
વિનિય-પિટ્ટીકા
જાતકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ?

જવાહરલાલ નેહરુ
ગાંધીજી
જે.બી કૃપલાણી
ડૉ.રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ?

નેતાજી સુભાષચંદ્ર બોઝ
લાલા લજપતરાય
જતીન
સુખદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કઈ કોન્ફરન્સ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સ્થાપનામાં પરિણામી ?

બ્રેટનવુડ કોન્ફરન્સ
જીનિવા કોન્ફરન્સ
રોમ કોન્ફરન્સ
હવાના કોન્ફરન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાંઓ પૈકી કયું જોડકું સાચું નથી ?

મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ
લોથલ - ભોગાવો
રોજડી - નર્મદા
હરપ્પા - રાવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP