ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરુપણ કરવામાં આવેલ ? અભિધમ્મ-પિટ્ટીકા સુત્રપિટ્ટીકા વિનિય-પિટ્ટીકા જાતકથા અભિધમ્મ-પિટ્ટીકા સુત્રપિટ્ટીકા વિનિય-પિટ્ટીકા જાતકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? જવાહરલાલ નેહરુ ગાંધીજી જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ જવાહરલાલ નેહરુ ગાંધીજી જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ? નેતાજી સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય જતીન સુખદેવ નેતાજી સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય જતીન સુખદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કઈ કોન્ફરન્સ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સ્થાપનામાં પરિણામી ? બ્રેટનવુડ કોન્ફરન્સ જીનિવા કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ જીનિવા કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચોલ મંદિરોમાં મોટાભાગે દેવ ___ હોય છે. બ્રહ્મા કૃષ્ણ વિષ્ણુ શિવ બ્રહ્મા કૃષ્ણ વિષ્ણુ શિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાંઓ પૈકી કયું જોડકું સાચું નથી ? મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ લોથલ - ભોગાવો રોજડી - નર્મદા હરપ્પા - રાવી મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ લોથલ - ભોગાવો રોજડી - નર્મદા હરપ્પા - રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP