ભારતનો ઈતિહાસ (History of India) જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ? મહાવીર સ્વામી શાંતિનાથ નેમિનાથ આદિનાથ (ઋષભદેવ) મહાવીર સ્વામી શાંતિનાથ નેમિનાથ આદિનાથ (ઋષભદેવ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ? ગ્યાસુદ્દીન બલ્બન સિકંદર લોદી શમ્શુદ્દીન ઈલ્તુતમિશ ગ્યાસુદીન તુઘલક ગ્યાસુદ્દીન બલ્બન સિકંદર લોદી શમ્શુદ્દીન ઈલ્તુતમિશ ગ્યાસુદીન તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત અન્ય દેશો સાથે સૈન્ય અભ્યાસ આયોજિત કરતું હોય છે. તે અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. વિનબેક્સ - કઝાખસ્તાન એકુવેરિન - માલદીવ ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા શક્તિ - ફ્રાંસ વિનબેક્સ - કઝાખસ્તાન એકુવેરિન - માલદીવ ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા શક્તિ - ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 1% 5% 10% 8% 1% 5% 10% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ? અમૃતસરમાં પઠાણકોઠમાં જાલંધરમાં ચંડીગઢમાં અમૃતસરમાં પઠાણકોઠમાં જાલંધરમાં ચંડીગઢમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળેલી હતી ? વૈશાલી પાટલીપુત્ર કાશ્મીર રાજગૃહા વૈશાલી પાટલીપુત્ર કાશ્મીર રાજગૃહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP