ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? હુમાયુ શાહજહાં બાબર અકબર હુમાયુ શાહજહાં બાબર અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ? ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ? દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે અમૃતલાલ ઠક્કર રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે અમૃતલાલ ઠક્કર રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો ? બીજી અને ત્રીજી પહેલી અને ત્રીજી પહેલી અને બીજી પહેલી બીજી અને ત્રીજી પહેલી અને ત્રીજી પહેલી અને બીજી પહેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી ક્યું સ્થળ અશોક સ્તંભ સાથે જોડાયેલું છે ? છત્રી માંડુ ખજૂરાહો સાંચી છત્રી માંડુ ખજૂરાહો સાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) G20ની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 1995 વર્ષ 1992 વર્ષ 2001 વર્ષ 1999 વર્ષ 1995 વર્ષ 1992 વર્ષ 2001 વર્ષ 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP