ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? હુમાયુ અકબર શાહજહાં બાબર હુમાયુ અકબર શાહજહાં બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ? સિકંદર લોદી ગ્યાસુદ્દીન બલ્બન શમ્શુદ્દીન ઈલ્તુતમિશ ગ્યાસુદીન તુઘલક સિકંદર લોદી ગ્યાસુદ્દીન બલ્બન શમ્શુદ્દીન ઈલ્તુતમિશ ગ્યાસુદીન તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ? પઠાણકોઠમાં અમૃતસરમાં જાલંધરમાં ચંડીગઢમાં પઠાણકોઠમાં અમૃતસરમાં જાલંધરમાં ચંડીગઢમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આર્ય સમાજની સ્થાપના કોણે કરી ? મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જૂનામાં જૂની રચના નીચે પૈકી કઈ છે ? ગઝલ ઠુમરી ધ્રુપદ એક પણ નહીં ગઝલ ઠુમરી ધ્રુપદ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ? ગોપાલપાલ દેવપાલ કુમારપાલ ધર્મપાલ ગોપાલપાલ દેવપાલ કુમારપાલ ધર્મપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP