ભારતનો ઈતિહાસ (History of India) મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. તમિલ કન્નડ તેલુગુ સંસ્કૃત તમિલ કન્નડ તેલુગુ સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ? હરિજન યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન વોઈસ ઓફ ઈન્ડિયા હરિજન યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન વોઈસ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમદાવાદમાં મગનભાઈ ચતુરભાઈ પટેલે હોમરૂલ લીગની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1922 વર્ષ 1928 વર્ષ 1912 વર્ષ 1916 વર્ષ 1922 વર્ષ 1928 વર્ષ 1912 વર્ષ 1916 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીઓ ___ કાળમાં થઈ ગયા. મૌર્ય ચાલુક્ય પાલ ગુપ્ત મૌર્ય ચાલુક્ય પાલ ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીત અને શાયરીના ક્ષેત્રે અમીર ખુશરોએ કરેલ પ્રદાનને કારણે ભારતીય ઇતિહાસમાં તે અરે ___ તરીકે પ્રખ્યાત થયા છે. તુતી-એ-હિન્દ સંગીત સમ્રાટ આપેલ પૈકી એક પણ નહીં સંગીત રત્નાકર તુતી-એ-હિન્દ સંગીત સમ્રાટ આપેલ પૈકી એક પણ નહીં સંગીત રત્નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો ? ધરાસણા ચંપારણ દિલ્હી બારડોલી ધરાસણા ચંપારણ દિલ્હી બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP