ભારતનો ઈતિહાસ (History of India)
મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે.

કન્નડ
તેલુગુ
તમિલ
સંસ્કૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો ?

અબુલ કલામ આઝાદ
દાદાભાઈ નવરોજી
સુરેન્દ્રનાથ બેનરજી
વ્યોમેશચંદ્ર બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા વાઈસરોયના સમયમાં શિક્ષણ સંબંધિત રેલે કમિશનની રચના થઈ હતી ?

લોર્ડ રિપન
લોર્ડ કર્ઝન
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ લિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ" ના લેખક કોણ ?

હસરત મોહાની
રામપ્રસાદ બિસ્મિલ
અકબર ઈલાહાબાદી
ઈકબાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ?

અમદાવાદનો સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ
ચંપારણનો સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP