ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન કાળમાં ગ્રામીણ કોણ હતો ? યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો આપેલ પૈકી એક પણ નહીં ગામનો રક્ષક પ્રજાનો રક્ષક યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો આપેલ પૈકી એક પણ નહીં ગામનો રક્ષક પ્રજાનો રક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે ? પેગોડા મહાબલીપુરમ્ સાંચીનો સ્તૂપ સોમનાથ પેગોડા મહાબલીપુરમ્ સાંચીનો સ્તૂપ સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ? રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ? સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને મથુરા પુરુશાપુરા અને પાટલીપુત્ર મથુરા અને સારનાથ સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને મથુરા પુરુશાપુરા અને પાટલીપુત્ર મથુરા અને સારનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને તેનું પોતાનું નાણું દાખલ કરવાનો હક આપ્યો હતો ? ઈ.સ. 1700 ઈ.સ. 1677 ઈ.સ. 1669 ઈ.સ. 1683 ઈ.સ. 1700 ઈ.સ. 1677 ઈ.સ. 1669 ઈ.સ. 1683 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાનું અસ્તિત્વ પીડાનો અંત પીડાનું કારણ પીડાના અંત માટેનો પથ પીડાનું અસ્તિત્વ પીડાનો અંત પીડાનું કારણ પીડાના અંત માટેનો પથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP