ભારતનો ઈતિહાસ (History of India)
કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ?

પ્રથમ કર્ણાટક વિગ્રહ
તૃતીય કર્ણાટક વિગ્રહ
પ્લાસીનું યુદ્ધ
બકસરનું યુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંગીતનો વાજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે ?

મુહમ્મદયંગી
હમીદરાજા
અમીર ખુસરો
બહરોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ?

1 સપ્ટેમ્બર, 1896
31 ઓગસ્ટ, 1896
30 ઓગસ્ટ, 1896
2 સપ્ટેમ્બર, 1896

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ?

ખાન અબ્દુલ ગફારખાન
સૈયદ અહમદ બરેલવી
મૌલાના આઝાદ
લિયાકત અલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે.

કન્નડ
સંસ્કૃત
તેલુગુ
તમિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ?

દાંડીયાત્રા
ચંપારણ સત્યાગ્રહ
ભારત છોડો આંદોલન
સ્વદેશી મુવમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP