ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને તેનું પોતાનું નાણું દાખલ કરવાનો હક આપ્યો હતો ? ઈ.સ. 1669 ઈ.સ. 1677 ઈ.સ. 1700 ઈ.સ. 1683 ઈ.સ. 1669 ઈ.સ. 1677 ઈ.સ. 1700 ઈ.સ. 1683 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ? આદિનાથ (ઋષભદેવ) શાંતિનાથ મહાવીર સ્વામી નેમિનાથ આદિનાથ (ઋષભદેવ) શાંતિનાથ મહાવીર સ્વામી નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 25 ઓક્ટોબર 16 ઓકટોબર 25 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 ઓકટોબર 25 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'અમર ગુર્જર' નું પદ મુઘલ કાળમાં શેની સાથે સંબંધિત હતું ? કાયદો-વ્યવસ્થા આપેલ તમામ લશ્કર મહેસુલ કાયદો-વ્યવસ્થા આપેલ તમામ લશ્કર મહેસુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના પ્રથમ અને એક માત્ર ભારતીય, ગવર્નર જનરલ કોણ હતા ? સી. રાજગોપાલાચારી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ લોર્ડ માઉન્ટ બેટન ગોવિંદ વલ્લભ પંત સી. રાજગોપાલાચારી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ લોર્ડ માઉન્ટ બેટન ગોવિંદ વલ્લભ પંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબંધી મહાનુભાવો અને તેમના નામ સામે દર્શાવેલ માહિતી આપતી કઈ જોડી સાચી નથી ? શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP