ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકી કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિગ્રહ થયો હતો ? લોર્ડ એમહર્સ્ટ લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ કેનિંગ લોર્ડ મેટ્કોફ લોર્ડ એમહર્સ્ટ લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ કેનિંગ લોર્ડ મેટ્કોફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદ હિંદ ફોજની રચના કોની મદદથી થઈ હતી ? યુ.એસ.એ. રશિયા જાપાન ચીન યુ.એસ.એ. રશિયા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ? શ્યામજીકૃષ્ણ વર્માએ ભગતસિંહે વિનાયક સાવરકરે ચંદ્રશેખર આઝાદે શ્યામજીકૃષ્ણ વર્માએ ભગતસિંહે વિનાયક સાવરકરે ચંદ્રશેખર આઝાદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના કયા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી ? અલાઉદ્દીન મહમદ ગઝનવી બલ્બન બાબર અલાઉદ્દીન મહમદ ગઝનવી બલ્બન બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? વલભી વિક્રમશીલા નાલંદા તક્ષશીલા વલભી વિક્રમશીલા નાલંદા તક્ષશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP