ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 17
અનુચ્છેદ - 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ?

બી.આર. આંબેડકર
લાલબહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નેહરુ
ક.મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ?

વિધાનસભા અધ્યક્ષ
નાયબ મુખ્યમંત્રી
રાજયપાલ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP