સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન...

સંપૂર્ણ સત્ય છે.
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
અર્ધસત્ય છે.
અસત્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે ?

31 ઓક્ટોબર
27 મે
30 જાન્યુઆરી
15 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

નાગાનંદ - હર્ષવર્ધન
મયૂરશતક - મયૂર ભટ્ટ
રત્નાવલી - કવિ ભટ્ટી
કાદમ્બરી - બાણભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
યોગ્ય રીતે જોડકાં જોડો.
P) રાજસ્થાન
Q) ઉત્તરાખંડ
R) અરુણાચલ પ્રદેશ
S) છત્તીસગઢ
1) રાયપુર
2) જયપુર
3) ઇટાનગર
4) દહેરાદૂન

P-1, Q-3, R-4, S-2
P-3, Q-4, R-2, S-1
P-2, Q-4, R-3, S-1
P-4, Q-2, R-1, S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ?

ચરક સંહિતા - તબીબી
માધવ નિદાન - પેથોલોજી
પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ
લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP