સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન...

સંપૂર્ણ સત્ય છે.
અર્ધસત્ય છે.
અસત્ય છે.
ઉપરોક્ત પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

કુતુબુદીન બખ્તિયારે
મહમૂદ ગઝનવીએ
શિહાબુદીન ધોરી
કુતુબુદીન ઐબિકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ અનુસાર સામાજિક વિધ્નો અને ભૌગોલિક અંતરને નિવારવા માટે શાળાના સ્થળ અંગેનું આયોજન એટલે શું ?

સ્કુલ મેપીંગ
ડિસાસ્ટર મેનેજમેન્ટ
ડિસાસ્ટર મેપીંગ
લેન્ડ મેપીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP