સામાન્ય જ્ઞાન (GK) એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન... ઉપરોક્ત પૈકી એક પણ નહીં અર્ધસત્ય છે. સંપૂર્ણ સત્ય છે. અસત્ય છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં અર્ધસત્ય છે. સંપૂર્ણ સત્ય છે. અસત્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) G7 સંગઠનની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 1971 વર્ષ 1975 વર્ષ 1995 વર્ષ 1985 વર્ષ 1971 વર્ષ 1975 વર્ષ 1995 વર્ષ 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ? દેવગૌડા વી.પી.સિંગ પંડિત જવાહરલાલ નેહરુ અટલ બિહારી વાજપેયી દેવગૌડા વી.પી.સિંગ પંડિત જવાહરલાલ નેહરુ અટલ બિહારી વાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડ(IPAB)નું વડુમથક કયા સ્થળે આવેલું છે ? ચેન્નાઈ દિલ્હી કલકત્તા મુંબઈ ચેન્નાઈ દિલ્હી કલકત્તા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ચપચાર કુટ ઉત્સવ કયા રાજ્યમાં મનાવાય છે ? મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી. પદ્મગુપ્ત કલ્હણ ક્ષેમેન્દ્ર શ્રીહર્ષ પદ્મગુપ્ત કલ્હણ ક્ષેમેન્દ્ર શ્રીહર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP