સામાન્ય જ્ઞાન (GK) એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન... સંપૂર્ણ સત્ય છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં અર્ધસત્ય છે. અસત્ય છે. સંપૂર્ણ સત્ય છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં અર્ધસત્ય છે. અસત્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે ? 31 ઓક્ટોબર 27 મે 30 જાન્યુઆરી 15 ડિસેમ્બર 31 ઓક્ટોબર 27 મે 30 જાન્યુઆરી 15 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું ? મોર હંસ ચકલી કબુતર મોર હંસ ચકલી કબુતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. નાગાનંદ - હર્ષવર્ધન મયૂરશતક - મયૂર ભટ્ટ રત્નાવલી - કવિ ભટ્ટી કાદમ્બરી - બાણભટ્ટ નાગાનંદ - હર્ષવર્ધન મયૂરશતક - મયૂર ભટ્ટ રત્નાવલી - કવિ ભટ્ટી કાદમ્બરી - બાણભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યોગ્ય રીતે જોડકાં જોડો.P) રાજસ્થાન Q) ઉત્તરાખંડ R) અરુણાચલ પ્રદેશ S) છત્તીસગઢ 1) રાયપુર2) જયપુર 3) ઇટાનગર 4) દહેરાદૂન P-1, Q-3, R-4, S-2 P-3, Q-4, R-2, S-1 P-2, Q-4, R-3, S-1 P-4, Q-2, R-1, S-3 P-1, Q-3, R-4, S-2 P-3, Q-4, R-2, S-1 P-2, Q-4, R-3, S-1 P-4, Q-2, R-1, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ? ચરક સંહિતા - તબીબી માધવ નિદાન - પેથોલોજી પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર ચરક સંહિતા - તબીબી માધવ નિદાન - પેથોલોજી પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP