સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો

ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર
નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર
પ્રભાવક ચરિત - કવિ સુભટ
રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલે નીચેનામાંથી કયા મહાકાવ્યની રચના કરી હતી ?

નરનારાયણનંદ
વસંતવિલાસ
કરુણાવર્જાયુધ
સનત્કુમારચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

માતૃકાચઉપઈ
રેવંતગિરિ રાસુ
કવિશિક્ષા
સપ્તક્ષેત્ર રાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP