સામાન્ય જ્ઞાન (GK) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી ? 1992 1976 1978 1986 1992 1976 1978 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ધ નેશનલ કમીશન ફોર માઈનોરીટી એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટશનલ (NCMEI)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 11મી નવેમ્બર, 2000 11મી ડિસેમ્બર, 2000 11મી ડિસેમ્બર, 2014 11મી નવેમ્બર, 2004 11મી નવેમ્બર, 2000 11મી ડિસેમ્બર, 2000 11મી ડિસેમ્બર, 2014 11મી નવેમ્બર, 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત વિસ્તારનું ગુર્જરત્રા(ગુજરાત) નામ કયા શાસકના સમયમાં પ્રચલિત થયું ? કુમારપાળ મૂળરાજ પ્રથમ ભીમદેવ પ્રથમ સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ મૂળરાજ પ્રથમ ભીમદેવ પ્રથમ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શું કામ કરતા હતા ? મુંબઈમાં બસ ડ્રાઈવર દિલ્હીમાં ફિજિકલ ટ્રેનર કલકત્તામાં મેટ્રો કંડક્ટર થાઈલેન્ડમાં હોટેલ વેઈટર મુંબઈમાં બસ ડ્રાઈવર દિલ્હીમાં ફિજિકલ ટ્રેનર કલકત્તામાં મેટ્રો કંડક્ટર થાઈલેન્ડમાં હોટેલ વેઈટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડ(IPAB)નું વડુમથક કયા સ્થળે આવેલું છે ? ચેન્નાઈ કલકત્તા દિલ્હી મુંબઈ ચેન્નાઈ કલકત્તા દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડ પ્રમાણે નીચેનામાંથી કોણે દસ્તાવેજ ગણાવી હકાય નહી ? એકાંત કેદ ચિન્હ્રો અક્ષરો મૌખિક નિવેદન એકાંત કેદ ચિન્હ્રો અક્ષરો મૌખિક નિવેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP