Talati Practice MCQ Part - 5
એક ટેબલને રૂ! 900માં વેયતા દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ! 1215માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ?

20%
30%
10%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“રંગપુર” નગર ક્યાંથી મળી આવ્યું હતું ?

અમદાવાદ
ભાવનગર
સુરેન્દ્રનગર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘ગ્નિનવિચ’ રેખા કયા દેશમાંથી પસાર થાય છે ?

ચાઈના
જાપાન
ઈંગ્લેન્ડ
આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી 86. એક પરિક્ષામાં પરિક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની નાપાસ જાહેર થાય છે તો તે પરિક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

420 ગુણ
720 ગુણ
600 ગુણ
500 ગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP