Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

વેણીભાઈ પુરોહિત
નરસિંહરાવ દિવેટીયા
બાલશંકર કંથારીયા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ધૂમકેતુનું મૂળ નામ શું છે ?

પ્રેમશંકર
ગૌરીશંકર
ગુલાબદાસ
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નેહાબહેન રૂ.6000, 1 વર્ષ માટે 7%ના દરે લે છે. તો 1 વર્ષના અંતે તેણે કુલ કેટલી રકમ ચૂકવવી પડે ?

6425
6420
6245
6530

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP