ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ? સંગીત મકરંદ સંગીત સંગત સંગીત સુધા સંગીત સરિતા સંગીત મકરંદ સંગીત સંગત સંગીત સુધા સંગીત સરિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલાં છે ? મણિપુરી ભરતનાટ્યમ કથ્થક કુચીપુડી મણિપુરી ભરતનાટ્યમ કથ્થક કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? વાગભટ્ટ વરાહમિહિર બ્રહ્મગુપ્ત વાત્સ્યાયન વાગભટ્ટ વરાહમિહિર બ્રહ્મગુપ્ત વાત્સ્યાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અજંતા ઈલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે ? શૈવ ધર્મ ઈસ્લામ ધર્મ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ શૈવ ધર્મ ઈસ્લામ ધર્મ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ? શ્રી કે.એ. સાયગલ શ્રી રવિશંકર રાવલ શ્રી મનજીત બાવા શ્રી જેમીની રોય શ્રી કે.એ. સાયગલ શ્રી રવિશંકર રાવલ શ્રી મનજીત બાવા શ્રી જેમીની રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું જોડકું અયોગ્ય છે ? ગૌર નૃત્ય - છત્તીસગઢ ગોતીપુવા -ઓડિશા ફુગડી - ગોવા ગોંધા - ત્રિપુરા ગૌર નૃત્ય - છત્તીસગઢ ગોતીપુવા -ઓડિશા ફુગડી - ગોવા ગોંધા - ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP