સામાન્ય વિજ્ઞાન (General Science) સોલારકૂકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? અંતર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસો પ્લેનો - કોન્વેક્સ અરીસો સાદો અરીસો અંતર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસો પ્લેનો - કોન્વેક્સ અરીસો સાદો અરીસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આયોડિનની ઊણપના કારણે શું થાય છે ? સ્કર્વી બેરીબેરી ગોઈટર પેલાગ્રા સ્કર્વી બેરીબેરી ગોઈટર પેલાગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) H5N1 કયા રોગનો વાયરસ છે ? ડેન્ગ્યુ સ્વાઈન ફ્લુ ચિકનગુનિયા બર્ડ ફ્લુ ડેન્ગ્યુ સ્વાઈન ફ્લુ ચિકનગુનિયા બર્ડ ફ્લુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા ખનીજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ? ડોલોમાઈટ ચિરોડી જસત અકીક ડોલોમાઈટ ચિરોડી જસત અકીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસોમાં 'ફ્લોરોસીસ' નામનો થતો રોગ પાણીમાં નીચેના કયા તત્વના વધારે પ્રમાણને કારણે સંભવી શકે ? કાર્બન મેગ્નેશિયમ કેલ્શિયમ ફલોરાઈડ કાર્બન મેગ્નેશિયમ કેલ્શિયમ ફલોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક દોડવીર 25 મીટર ત્રિજયાના એક વર્તુળાકાર પથ પર જ્યારે એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેણે કેટલું સ્થળાંતર કર્યું કહેવાય ? 157 મી 0 50 મી 25 મી 157 મી 0 50 મી 25 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP