સામાન્ય વિજ્ઞાન (General Science)
જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે ?

ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય
ડૉ. મેઘનાથ સહા
ડૉ. જયંત નાર્સીકર
ડૉ. હરગોવિંદ ખુરાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ગોઈટર (કંઠમાળ) રોગમાં થાઈરોઈડ ગ્રંથિનું કદ કયા કારણસર વધી જાય છે ?

આહારમાં ફલોરિનની ઉણપ
આહારમાં સોડિયમનો અતિરેક
પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હોરમોન (TSH)
આહારમાં આયોડીનનો અતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP