સામાન્ય વિજ્ઞાન (General Science)
સિંગદાણામાં ભેજ રહી ગયો હોય તો તેના સંગ્રહ દરમિયાન ___ નામનું ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે.

પેનીસીલીયમ
માઈક્રોટોક્સીન
એસ્પરજીલસનાઈઝર
આફલાટોક્સીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રાંધવાના ગેસના બાટલામાં ખરાબ વાસવાળો કયો વાયુ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે ?

મિથેન
મરકેપ્ટન
ઇથેન
આમાંનું એકેય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મૉહસસ્કેલ (Moh's Scale)નો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

પ્રવાહીની સ્નિગ્ધતા
ખનીજની સ્થિતિસ્થાપકતા
ખનિજોની કઠિનતા
પદાર્થની તેજસ્વીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે આપેલા વિધાનો ચકાસી તેની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો.

ગોઈટરનો રોગ ખોરાકમાં આયોડીનની ઉણપથી થાય છે.
બંને વિધાનો ખોટા છે
આ રોગમાં થાઇરોઇડ ગ્રંથિનો આકાર અસાધારણ રીતે મોટો થાય છે.
બંને સાચા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP