ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? સુંદરમ્ નાથાલાલ દવે ઉમાશંકર જોષી નર્મદ સુંદરમ્ નાથાલાલ દવે ઉમાશંકર જોષી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રંગતરંગ' ભાગ 1 થી 6 ના લેખક કોણ ? જ્યોતિન્દ્ર વ્યાસ જ્યોતીન્દ્ર દવે સતીષ દવે સતીષ વ્યાસ જ્યોતિન્દ્ર વ્યાસ જ્યોતીન્દ્ર દવે સતીષ દવે સતીષ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો. કુતુબ અબ્દુલહુસેન કુતુબ અલીખાન કુતુબ મલિકહુસેન કુતુબ નાસિરહુસેન કુતુબ અબ્દુલહુસેન કુતુબ અલીખાન કુતુબ મલિકહુસેન કુતુબ નાસિરહુસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ? મહાત્મા ગાંધીજી જયંત પાઠક ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી મહાત્મા ગાંધીજી જયંત પાઠક ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ? બ.ક.ઠાકોર મનુભાઈ પંચોળી ભાનુપ્રસાદ પંડ્યા પ્રહલાદ પારેખ બ.ક.ઠાકોર મનુભાઈ પંચોળી ભાનુપ્રસાદ પંડ્યા પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." હરીન્દ્ર દવે સુરેશ દલાલ સુરસિંહજી ગોહિલ - કલાપિ રમેશ પારેખ હરીન્દ્ર દવે સુરેશ દલાલ સુરસિંહજી ગોહિલ - કલાપિ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP