ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાવણનું મિથ્યાભિમાન' - કથાકાવ્યના રચયિતા કોણ છે ? નાનાલાલ પ્રેમાનંદ શામળ ગિરધર નાનાલાલ પ્રેમાનંદ શામળ ગિરધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરનું મૂળ નામ શું ? દત્તાત્રેય કેશવ ભીમરાવ નટવર દત્તાત્રેય કેશવ ભીમરાવ નટવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? રમેશ ઓઝા મોરારિ બાપુ નારાયણભાઈ દેસાઈ અશ્વિન દેસાઈ રમેશ ઓઝા મોરારિ બાપુ નારાયણભાઈ દેસાઈ અશ્વિન દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ? મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટિયા ન્હાનાલાલ વિશ્વનાથ ભટ્ટ મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટિયા ન્હાનાલાલ વિશ્વનાથ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઇકુમાં કેટલી પંક્તિઓ હોય છે ? ત્રણ પંદર પાંચ સત્તર ત્રણ પંદર પાંચ સત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભૂખી ભૂતાવળ’ નવલકથાના લેખક કોણ છે ? કિશોર મકવાણા ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ નટવરલાલ પંડ્યા કિશોર મકવાણા ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP