ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો દલપતરામ સાથે શો સંબંધ હતો ? કાકા ભત્રીજાનો ભાઈનો આપેલ પૈકી કોઈ નહી બાપ-દીકરાનો કાકા ભત્રીજાનો ભાઈનો આપેલ પૈકી કોઈ નહી બાપ-દીકરાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા ઉમાશંકર જોષી - ધૂમકેતુ બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો અલીખાન બલોચ - શૂન્ય સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા ઉમાશંકર જોષી - ધૂમકેતુ બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો અલીખાન બલોચ - શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર" પંક્તિના સર્જકનું નામ જણાવો. શામળ દયારામ પ્રેમાનંદ અખો શામળ દયારામ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મ ર ભ ન ય ય ય - આ કયા છંદનું બંધારણ છે ? અનુષ્ઠુપ સ્ત્રગ્ધરા દોહરો મનહર અનુષ્ઠુપ સ્ત્રગ્ધરા દોહરો મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સમાધિ ક્યાં આવેલી છે ? કપડવંજ પાટણ પાલીતાણા ભરૂચ કપડવંજ પાટણ પાલીતાણા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રકલામાં મહત્ત્વના મનાતા ‘મુદ્રારાક્ષસ’ના રચયિતા કોણ છે ? વિશાખાદત્ત શિવાનંદ વિષ્ણુ શર્મા પાણિની વિશાખાદત્ત શિવાનંદ વિષ્ણુ શર્મા પાણિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP