ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ? ભગવતીકુમાર શર્મા બળવંતરાય ઠાકોર વિનોદ ભટ્ટ મહમ્મદ માંકડ ભગવતીકુમાર શર્મા બળવંતરાય ઠાકોર વિનોદ ભટ્ટ મહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ચંદ્રકાંત બક્ષી ભગવતીકુમાર શર્મા રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ચંદ્રકાંત બક્ષી ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? ઉમાશંકર જોષી ઉશનશ્ કે. કા. શાસ્ત્રી ધૂમકેતુ ઉમાશંકર જોષી ઉશનશ્ કે. કા. શાસ્ત્રી ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો. ઊંચી ડેલી ઉજાસના આંસુ મીરાંની રહી મહેક સૂકી ધરતી સૂકું આકાશ ઊંચી ડેલી ઉજાસના આંસુ મીરાંની રહી મહેક સૂકી ધરતી સૂકું આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનાંચલ' કૃતિનાં લેખક કોણ છે ? હસમુખ દવે હરિન પાઠક જયંત પાઠક જયંત જોશી હસમુખ દવે હરિન પાઠક જયંત પાઠક જયંત જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ? ચિનુ મોદી રઘુવીર ચૌધરી કનૈયાલાલ ગુણવંત શાહ ચિનુ મોદી રઘુવીર ચૌધરી કનૈયાલાલ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP