ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? જ્યોતીન્દ્ર દવે ધૂમકેતુ ઈન્દુલાલ યાજ્ઞિક ઠક્કરબાપા જ્યોતીન્દ્ર દવે ધૂમકેતુ ઈન્દુલાલ યાજ્ઞિક ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ? સોનગઢ પ્રભાસ પાટણ પાટણ સિદ્ધપુર સોનગઢ પ્રભાસ પાટણ પાટણ સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) સુરસિંહજી ગોહિલ b) ન્હાનાલાલ દલપતરામ c) કનૈયાલાલ મુનશી d) ઉમાશંકર જોષી 1. તપસ્વિની 2. મહાપ્રસ્થાન 3. કાશ્મીરનો પ્રવાસ 4. મહેરામણનાં મોતી a-2, b-3, c-4, d-1 a-3, b-4, c-1, d-2 a-4, b-2, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-2, b-3, c-4, d-1 a-3, b-4, c-1, d-2 a-4, b-2, c-3, d-1 a-1, b-4, c-2, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ? શિવકુમાર જોશી પ્રિયકાન્ત મણિયાર જયંત પાઠક જ્યોતીન્દ્ર દવે શિવકુમાર જોશી પ્રિયકાન્ત મણિયાર જયંત પાઠક જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? નર્મદ પ્રેમાનંદ નાકર દલપતરામ નર્મદ પ્રેમાનંદ નાકર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. વર્ણસગાઈ અનન્વય શ્લેષ ઉપમા વર્ણસગાઈ અનન્વય શ્લેષ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP