ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ?

પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ચંદ્રવદન મહેતા
રાજેન્દ્ર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માય ડીયર જયુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા છે ?

મણિલાલ હ. પટેલ
લાભશંકર ઠાકર
જયંતીલાલ ગોહેલ
નર્મદાશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘શશિન્’ ઉપનામ કયા લેખકનું છે ?

ચંદ્રકાન્ત શેઠ
ચંદ્રકાન્ત બક્ષી
ચુનીલાલ મડિયા
ચંદ્રકાન્ત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે?

હરિવલ્લભ ભાયાણી
ખોડીદાસ પરમાર
ઝવેરચંદ મેઘાણી
ભગવાનદાસ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP