ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ?

કનૈયાલાલ મુનશી
મહાદેવભાઈ દેસાઈ
જયશંકર સુંદરી
ચંદ્રવદન મેહતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઈંધણા વીણવા ગઇતી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ ___ છે.

મણિલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
સુરસિંહજી ત. ગોહિલ
મોહનલાલ પટેલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

ચિનુ મોદી
સિતાંશુ યશચંદ્ર મહેતા
ભગવતીકુમાર શર્મા
મધુસૂદન કોઠારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP