ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ? નરસિંહ મહેતા કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ નરસિંહ મહેતા કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ? કનૈયાલાલ મુનશી સ્વામી સચ્ચિદાનંદ કાકાસાહેબ કાલેલકર ધૂમકેતુ કનૈયાલાલ મુનશી સ્વામી સચ્ચિદાનંદ કાકાસાહેબ કાલેલકર ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જેન્તી જોખમ’ કોનું બહું જાણીતું પાત્ર છે ? અશોક દવે રતિલાલ બોરીસાગર યશવંત શુક્લ જયંતિ ગોહેલ અશોક દવે રતિલાલ બોરીસાગર યશવંત શુક્લ જયંતિ ગોહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભવની ભવાઈ" ફિલ્મનું પટકથાલેખન કોણે કર્યું છે ? મણિલાલ દેસાઈ ચુનીલાલ મડિયા ધીરુબહેન પટેલ કાન્તિ ભટ્ટ મણિલાલ દેસાઈ ચુનીલાલ મડિયા ધીરુબહેન પટેલ કાન્તિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ? હરીન્દ્ર દવે દલપતરામ નરસિંહરાવ દિવેટીયા નરસિંહ મહેતા હરીન્દ્ર દવે દલપતરામ નરસિંહરાવ દિવેટીયા નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત પાઠ્યપુસ્તક મંડળનું સામયિક કયું છે ? પ્રત્યાયન બાલસૃષ્ટિ શબ્દસૃષ્ટિ જીવન શિક્ષણ પ્રત્યાયન બાલસૃષ્ટિ શબ્દસૃષ્ટિ જીવન શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP