એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ભારતમાં વૈશ્વિકીકરણને કારણે શો ગેરલાભ થયો છે ?

ગરીબીની સ્થિતિમાં ઝાઝોફેર પડ્યો નથી
રૂપિયાનું અવમૂલ્યન થતું જ ગયું છે
બેકારીની સમસ્યા લગભગ યથાવત્ રહી છે
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ?

પાટણ
મોરબી
દેવભૂમિ દ્વારકા
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP