Talati Practice MCQ Part - 2
'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

ગુજરાતનો નાથ
મળેલા જીવ
સરસ્વતીચંદ્ર
માનવીની ભવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતમાં ગૃહ વપરાશ માટેના AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ?

110 V, 50 Hz
220 V, 60 Hz
220 V, 50 Hz
110 V, 60 Hz

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દયમંતી જોષી કઈ શાસ્ત્રીય નૃત્ય શૈલી સાથે સંબંધિત છે ?

ભરતનાટ્યમ્
કથ્થક
ઓડિસી
કથકલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP