GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રાજ્યના BPL પરિવાર અથવા રૂા. બે લાખથી ઓછી આવક મેળવતા પરિવારોના નવજાત શિશુનું ડૉક્ટર દ્વારા નિરીક્ષણ અને સ્વાસ્થ્યની જરૂરી સુવિધા મળે એ હેતુથી સરકારે કઈ યોજના અમલી બનાવી છે ?

બાલસખા યોજના
સ્વસ્થ બાલ યોજના
બાલ ઉછેર યોજના
સ્વસ્થ શિશુ વિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
અટીરા (ATIRA) શાના માટે જાણીતું છે ?

ક્લબ હાઉસ તરીકે
જ્વેલરી સંશોધન
કાપડ સંશોધન
પ્લાસ્ટીક સંશોધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP